શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય લીંબડી
શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય લીંબડી

છાત્રાલય વિશે

– ૧૯૧૯ માં લીંબડી સ્ટેટ તરફથી છાત્રાલય માટે આખુ મકાન તથા સાથેની તમામ સગવડો ઉભી કરીને ૨૬/૦૨/ ૧૯૧૯ ના રોજ હાલના મકાનમાં છાત્રાલય ફેરવવામાં આવેલ.

– ત્યારબાદ જરૂરીયાત મુજબ વધારાની સગવડો મકાન, ફર્નીચર, મેદાન વગેરે ઉભા કરવામાં આવ્યા.

– હાલમાં સંસ્થાના પ્રમુખશ્રી લીંબડી ઠાકોર સાહેબ શ્રી જયદીસિંહજી સાહેબ છે.

– સંસ્થાનું સંચાલન તથા વહીવટ ૧૨ સભ્યનો વહીવટી કમીટી દ્રારા કરવામાં આવે છે.

– અત્યાર સુધીમાં સંસ્થામાંથી ૫,૫૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી ગયા છે.

– સંસ્થા ૪ એકર જેવી વિશાળ લીંબડી શહેર મધ્યસ્થ નયનરમ્ય ભૌગોલિક અને ભૌતિક સ્થળમાં પથરાયેલી છે.

– ધોરણ ૬ થી ૧૨ સુધીના ૩૦૦ વિધાર્થીઓ માટે સેવાના જુદા જુદા વિશાળ ભવનો છે.

r1
r2
r9
r3
r4
previous arrow
next arrow

શાળાની ઉપલ્બધીઓ